Skip to content
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી Logo
  • હોમ (Home)
  • પરિચય (About Us)
  • તીર્થો (Tirth)
    • શત્રુંજય (પાલીતાણા)
    • ગિરનાર (જૂનાગઢ)
    • રાણકપુર તીર્થ
    • મૂછાળા મહાવીર તીર્થ
    • કુંભારિયાજી તીર્થ
    • તારંગાજી તીર્થ
    • શેરીસા તીર્થ
    • વામજ તીર્થ
    • મક્ષીજી તીર્થ
  • તીર્થોના મુખ્ય પ્રસંગો (Events)
  • પ્રકાશન (Publication)
  • દાન / ઘી બોલી (Donation)
    • ઘી બોલી
    • જનરલ દાન
    • સુવર્ણ મહોત્સવ
    • છાપરીયાળી પાંજરાપોળ
  • અન્ય પ્રવૃત્તિઓ (Other Activities)
    • દેરાસરો તથા સંસ્થાઓનો વહીવટ
    • પાંજરાપોળ / Panjalapol
    • શ્રુત આનંદ ટ્રસ્ટ
  • ફૉર્મ (Forms)
  • નક્શા (Maps)
  • શત્રુંજય ધ્વજા
  • ગિરનાર ધ્વજા
  • કારકિર્દી (Career)
  • સંપર્ક (Contact Us)
  • Login
  • દાન (Donation)Donate online
  • ગુજરાતી
    • हिन्दी
  • લૉગિન
  • સંપર્ક
  • દાન / ઘી બોલી
  • ગુજરાતી
    • हिन्दी
  • હોમ
  • પરિચય
  • તીર્થો
    • શત્રુંજય (પાલીતાણા)
    • ગિરનાર (જૂનાગઢ)
    • રાણકપુર તીર્થ
    • મૂછાળા મહાવીર તીર્થ
    • કુંભારિયાજી તીર્થ
    • તારંગાજી તીર્થ
    • શેરીસા તીર્થ
    • વામજ તીર્થ
    • મક્ષીજી તીર્થ
  • પ્રસંગો
  • પ્રકાશન
  • દાન / ઘી બોલી
    • ઘી બોલી
    • જનરલ દાન
    • સુવર્ણ મહોત્સવ
    • છાપરીયાળી પાંજરાપોળ
  • અન્ય પ્રવૃત્તિઓ
    • પાંજરાપોળ
    • દેરાસરો તથા સંસ્થાઓનો વહીવટ
    • શ્રુત આનંદ ટ્રસ્ટ
  • ફૉર્મ
  • નક્શા
  • શત્રુંજય ધ્વજા
  • ગિરનાર ધ્વજા
  • કારકિર્દી

તીર્થો (Tirth)

શેઠ આણંદજી કલ્યાણજી હસ્તક તીર્થોની માહિતી

Home→તીર્થો (Tirth)
તીર્થો (Tirth)2020-10-07T12:11:22+05:30

શત્રુંજય (પાલીતાણા)

ભારતમાં જૈનોનું પ્રસિદ્ધ અને અતિ મહત્ત્વનું તીર્થ– શ્રી શત્રુંજય તીર્થ / પાલીતાણા – પશ્ચિમ ભારતમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે….

આગળ વાંચો

ગિરનાર તીર્થ

આ તીર્થ પણ પ્રાયઃ શાશ્વત મનાય છે. પૂર્વે આ તીર્થ પર અનેકાનેક તીર્થંકર ભગવંતોના દીક્ષા, કેવળ, જ્ઞાન અને મોક્ષ કલ્યાણકો થયાં છે….

આગળ વાંચો

રાણકપુર તીર્થ

રાણકપુરનું મંદિર ‘કળાને ખાતર કળા’ના પાર્થિવ સિદ્ધાંતના બદલે ‘જીવનને ખાતર કળા’ના ઉમદા અને ગંભીર સિદ્ધાંતનું એક શ્રેષ્ઠ દૃષ્ટાંત છે …

આગળ વાંચો

મૂછાળા મહાવીર તીર્થ

આ તીર્થ ઘાણેરાવથી તદ્દન નજીક આશરે પાંચ કિ.મી.ના અંતરે અને સાદડીથી આશરે દસ કિ.મી.ના અંતરે આવેલું છે….

આગળ વાંચો

કુંભારિયાજી તીર્થ

રાજસ્થાનના વિખ્યાત આબુરોડ સ્ટેશનથી 14 માઇલ દૂરતથા ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી થી ૨ કિલોમિટર દૂર કુંભારીયા નામે ગામ છે.

આગળ વાંચો

તારંગાજી તીર્થ

પહાડ પર શ્વેતાંબરોનાં 5 મંદિરો અને ૩ ટેકરીઓ ઉપર ૩ ટૂકો તથા અન્ય દેરીઓ છે. ચાર સુવિધા સંપન્ન ધર્મશાળાઓ તથા ભોજનશાળા છે…

આગળ વાંચો

શેરીસા તીર્થ

રાજનગર-અમદાવાદ શહેરની નજીક આ સુપ્રસિદ્ધ તીર્થ આવ્યું છે. શેરીસા તીર્થ અમદાવાદથી આશરે 25 કિ.મી.ના અંતરે છે….

આગળ વાંચો

વામજ તીર્થ

આ તીર્થમાં મૂળનાયક પૂ. પરમાત્માથી આદીશ્વર ભગવાન છે. આ પ્રતિમાજી પ્રાચીન છે…

આગળ વાંચો

મક્ષીજી તીર્થ

ઉજ્જયિની નગરીથી પૂર્વમાં 40 કિ.મી. દૂર મક્ષી સ્ટેશન છે. સ્ટેશનથી અર્ધા માઇલ દૂર મક્ષી ગામ છે, અહીં મક્ષીજી પાર્શ્વનાથજીનું વિશાળ ગગનચુંબી ભવ્ય દેરાસર છે.

આગળ વાંચો

પેઢીનો પરિચય

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી એટલે ભારતભરના તમામ શ્વેતાંબર જૈન સંઘોનું પ્રતિનિધિત્વ કરતી જાજરમાન સંસ્થા ! આ નામ કેાઇ વ્યક્તિ વિશેષના નામ ઉપરથી નથી પડ્યું પરંતુ શ્રી સંઘનું નામ અને કામ સદાય આનંદકારી અને કલ્યાણકારી જ હોય તથા શ્રીસંઘમાં સદૈવ આંનદ અને કલ્યાણ વ્યાપેલા રહે એવા ભાવથી આંનદ અને કલ્યાણ એ બે શબ્દોના જોડાણપૂર્વક આ નામ અસ્તિત્વમાં આવ્યું છે.

પેઢી પ્રબંધિત તીર્થોની માહિતી

  • શત્રુંજય (પાલીતાણા)
  • ગિરનાર (જૂનાગઢ)
  • રાણકપુર તીર્થ
  • મૂછાળા મહાવીર તીર્થ
  • કુંભારિયાજી તીર્થ
  • તારંગાજી તીર્થ
  • શેરીસા તીર્થ
  • વામજ તીર્થ
  • મક્ષીજી તીર્થ

સંપર્ક

શેઠ આણંદજી કલ્યાણજી
૨૫, વસંતકુંજ,
નવા શારદામંદિર રોડ,
પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭,
ગુજરાત, ભારત.

ફોન : +૯૧ ૭૯ ૨૬૬૪૪૫૦૨, ૨૬૬૦૮૨૪૪, ૨૬૬૦૮૨૫૫
ફેક્સ : +૯૧ ૭૯ ૨૬૬૦૦૩૫૪
Email: shree_sangh@yahoo.com

© - Sheth Anandji Kalyanji Pedhi - All rights reserved.

  • Terms & Condition
  • Privacy Policy
  • Donation Refund/Cancellation Policy
Page load link
  • ગુજરાતી
  • हिन्दी
Go to Top