અમદાવાદ ખાતેના દેરાસરો તથા સંસ્થાઓનો વહીવટ
ક્રમ | સંસ્થા | સ્થળ |
---|
(1) | શ્રીચિંતામણી પાર્શ્વનાથ દેરાસર | વાઘણપોળ (ઝવેરીવાડ) |
(2) | આદીશ્વર ભગવાનનું દેરાસર | વાઘણપોળ (ઝવેરીવાડ) |
(3) | અજિતનાથ ભગવાનનું દેરાસર | વાઘણપોળ (ઝવેરીવાડ) |
(4) | મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર | વાઘણપોળ (ઝવેરીવાડ) |
(5) | શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર | ઘી કાંટા રોડ |
(6) | અષ્ટાપદજીનું દેરાસર | દોશીવાડાની પોળ |
(7) | આદીશ્વર ભગવાનનું દેરાસર | (આણંદજી કલ્યાણજી બ્લોક) જમાલપુર |
(8) | ચક્રેશ્વરી માતાની દેરી | વાઘણપોળ (ઝવેરીવાડ) |
(9) | ઉજમફઇબા ટ્રસ્ટ | વાઘણપોળ (ઝવેરીવાડ) |
(10) | વિજય કમલ દેવ જ્ઞાનશાળા ટ્રસ્ટ | વાઘણપોળ (ઝવેરીવાડ) |
(11) | શાંતિસાગર જૈન ટ્રસ્ટ(ઉપાશ્રય) | દેવશાનો પાડો |