આણંદજી કલ્યાણજી પેઢી હસ્તકના તીર્થોમાં ચાલતા વિકાસકાર્યો તથા સર્વસાધારણ માટેની વિવિધ યોજનાઓ ઘડવામાં આવી છે. એની વિગતવાર માહિતી માટે પેઢીના મુખ્ય કાર્યાલય અથવા સંબંધિત તીર્થની પેઢીનો સંપર્ક કરવા વિનમ્ર વિનંતી છે.

આપનો નાનકડો સહયોગ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરવામાં નિમિત બની જશે અને તીર્થ વિકાસ દ્વારા જિનશાસનની યત્કિંચિત્ સેવા કરવાનો અપૂર્વ અવસર પ્રાપ્ત થશે..

તીર્થ વ્યવસ્થા, સલાહ–સૂચન, દાન, સહયોગ, જીવદયા, પાંજરાપોળ જીર્ણોદ્ભાર વગેરે પ્રવૃત્તિઓ માટે પેઢીના સંપર્ક સૂત્રો:

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી – મુખ્ય કાર્યાલય

  • શ્રેષ્ઠી લાલભાઇ દલપતભાઇ ભવન 25, વસંતકુંજ સોસાયટી, નવા શારદા મંદિર રોડ, પાલડી, અમદાવાદ-380007
  • ફોન: 26644502 / 26608244 / 26608255

  • Telefax: 079 26600354

  • Email: shree_sangh@yahoo.com

  • સમય: સવારે 10-30 થી 1-30 અને 2 થી 5-30 કલાક સુધી (રવિવાર તથા રજાના દિવસો સિવાય)

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી – ઝવેરીવાડ કાર્યાલય

  • પટણીની ખડકી, ઝવેરી ચેમ્બર્સની બાજુમાં, ઝવેરીવાડ, અમદાવાદ-380001
  • ફોન: 079-25356319
  • સમય: સવારે 10-30 થી 1-30 અને 2 થી 5-30 સુધી (રવિવાર તથા રજાના દિવસો સિવાય)

શેઠ આણંદજી કલ્યાણજી – મુંબઇ કાર્યાલય

  • શેઠ આણંદજી કલ્યાણજી,
    1001, 10મે માળ, મેજેસ્ટીક શોપીંગ સેન્ટર,
    144, જે.એસ. એસ. રોડ, ગિરગામ ચર્ચ નજીક ગિરગામ,
    મુંબઇ-400 004.

  • ફોન: (022) 23808048
  • (રકમ ભરવાનો સમય) : બપોરે 11-30થી સાંજના 5-30 સુઘી ( રવિવાર તથા રજાના દિવસો સિવાય )

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી – પાલીતાણા

  • શ્રી રજનીશાંતિ માર્ગ પાલીતાણા-364270
  • ફોન: 02848-252148, 253656
  • ફેક્સ : 02848-243348

  • સમય: સવારે 9:30 થી 12:30, બપોરે 2:30 થી 7:00 (ભંડાર દાન વિભગ સાવરે 8 થી રાત્રે 8 સુધી હો છે)

તમારા પ્રશ્નો મોકલો, બધા વિગતો ફરજિયાત છે.