અમદાવાદ ખાતેના દેરાસરો તથા સંસ્થાઓનો વહીવટ
| ક્રમ | સંસ્થા | સ્થળ |
|---|---|---|
| (1) | શ્રીચિંતામણી પાર્શ્વનાથ દેરાસર | વાઘણપોળ (ઝવેરીવાડ) |
| (2) | આદીશ્વર ભગવાનનું દેરાસર | વાઘણપોળ (ઝવેરીવાડ) |
| (3) | અજિતનાથ ભગવાનનું દેરાસર | વાઘણપોળ (ઝવેરીવાડ) |
| (4) | મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર | વાઘણપોળ (ઝવેરીવાડ) |
| (5) | શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર | ઘી કાંટા રોડ |
| (6) | અષ્ટાપદજીનું દેરાસર | દોશીવાડાની પોળ |
| (7) | આદીશ્વર ભગવાનનું દેરાસર | (આણંદજી કલ્યાણજી બ્લોક) જમાલપુર |
| (8) | ચક્રેશ્વરી માતાની દેરી | વાઘણપોળ (ઝવેરીવાડ) |
| (9) | ઉજમફઇબા ટ્રસ્ટ | વાઘણપોળ (ઝવેરીવાડ) |
| (10) | વિજય કમલ દેવ જ્ઞાનશાળા ટ્રસ્ટ | વાઘણપોળ (ઝવેરીવાડ) |
| (11) | શાંતિસાગર જૈન ટ્રસ્ટ(ઉપાશ્રય) | દેવશાનો પાડો |


