આ પેઢીનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પવિત્ર તીર્થ સ્થાનો તથા જિનમંદિરો, જિનબિંબો વગેરેની સાચવણી કરવાનું તથા તેને લગતા હક્કોની જાળવણી કરવા...
ભારતમાં જૈનોનું પ્રસિદ્ધ અને અતિ મહત્ત્વનું તીર્થ– શ્રી શત્રુંજય તીર્થ / પાલીતાણા – પશ્ચિમ ભારતમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે....
આ તીર્થ ઘાણેરાવથી તદ્દન નજીક આશરે પાંચ કિ.મી.ના અંતરે અને સાદડીથી આશરે દસ કિ.મી.ના અંતરે આવેલું છે....
अन्य क्षेत्रे कृतं पापं
तीर्थ क्षेत्रे विनश्यति,
तीर्थक्षेत्रे कृतं पापं
वज्रलेपो भविष्यति.
સંસારમાં કરેલા પાપો તીર્થક્ષેત્રોમાં જવાથી,તીર્થ યાત્રા કરવાથી નષ્ટ થઇ જાય છે પણ તીર્થ ક્ષેત્રોમાં જઈને જો પાપો કર્યા તો એ વજ્રલેપ જેવા એટલે કે ચીકણા થઇ જશે... ભોગવવા જ પડે એવા બની જશે માટે તીર્થોમાં જતા પહેલા “ત્યાં જઈને શું કરશો અને શું નહિ જ કરો” એની ‘ગાઈડલાઈન’ નક્કી કરો